Site icon

ભારતનું બંધારણ(THE CONSTITUTION OF INDIA) ક્વિઝ

ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે GPSC I & II, Banking, તલાટી, જુનિયર ક્લાર્ક, TET/TAT/HTAT/HMAT, સિનિયર ક્લાર્ક, LRD, બિન સચિવાલય, ડેપો મેનેજર તથા ગુજરતા સરકારની વર્ગ – ૩ની તમામ પરીક્ષાઓમાં ભારતનું બંધારણ (THE CONSTITUTION OF INDIA QUIZ) વિશે પ્રશ્નો પૂછાય છે.

⇒ અહીયા અગાઉ લેવાયેલ પરીક્ષાઓમાં પૂછાયેલ પ્રશ્નોની ક્વિઝ રજુ કરવામા આવી છે. 

⇒ દર વખતે નવા ૧૦ પ્રશ્નો આવશે.

⇒ વારંવાર ક્વિઝ રમી શકશો.

♦ Instructions ♦

♦ Total number of questions :- 10

♦ Total number of marks :- 10

♦ Test Language :- Gujarati

♦ Each question carries 1 mark with no negative marks

♦ Do not refresh the page

♦ All The Best

 

107

ભારતનું બંધારણ (THE CONSTITUTION OF INDIA)

ભારતનું બંધારણ

ક્વિઝ 

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી

1 / 10

કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

2 / 10

'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિક્લ જણાવો.

3 / 10

ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેના નિર્દેશો આપવામાં આવેલ છે ?

4 / 10

ભારતીય સંવિધાનના કયા આર્ટિક્લમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે.? 

5 / 10

રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્ય સરકારને બરતરફ કરી શકે ?

6 / 10

ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

7 / 10

સંઘ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો.

8 / 10

ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોક સેવા આયોગ અને દરેક રાજયને એક લોક સેવા આયોગ રહેશે. આ જોગવાઈ ક્યા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે?

9 / 10

આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ - 267 પ્રમાણે કઈ જોગવાઈ છે ?

10 / 10

વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

Your score is

0%

 

આ ટેસ્ટ વિશેનો અભિપ્રાય અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવો. જેથી અમે તમારા માટે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.

Plz share this post
Exit mobile version