ભારતનું બંધારણ(THE CONSTITUTION OF INDIA) ક્વિઝ

ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે GPSC I & II, Banking, તલાટી, જુનિયર ક્લાર્ક, TET/TAT/HTAT/HMAT, સિનિયર ક્લાર્ક, LRD, બિન સચિવાલય, ડેપો મેનેજર તથા ગુજરતા સરકારની વર્ગ – ૩ની તમામ પરીક્ષાઓમાં ભારતનું બંધારણ (THE CONSTITUTION OF INDIA QUIZ) વિશે પ્રશ્નો પૂછાય છે.

⇒ અહીયા અગાઉ લેવાયેલ પરીક્ષાઓમાં પૂછાયેલ પ્રશ્નોની ક્વિઝ રજુ કરવામા આવી છે. 

⇒ દર વખતે નવા ૧૦ પ્રશ્નો આવશે.

⇒ વારંવાર ક્વિઝ રમી શકશો.

♦ Instructions ♦

♦ Total number of questions :- 10

♦ Total number of marks :- 10

♦ Test Language :- Gujarati

♦ Each question carries 1 mark with no negative marks

♦ Do not refresh the page

♦ All The Best

 

104

ભારતનું બંધારણ (THE CONSTITUTION OF INDIA)

ભારતનું બંધારણ

ક્વિઝ 

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી

1 / 10

ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે.? 

2 / 10

અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 ની ક્લમ - 21 મુજબ આ કાયદાનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવાની કોની ફરજ છે ? 

3 / 10

''ભારતના એક નિયંત્રક - મહાલેખા પરીક્ષક રહેશે.'' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

4 / 10

કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે ?

5 / 10

કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

6 / 10

''રાજયપાલ (ગર્વનર) બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહીં." આ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ?

7 / 10

ભારતના બંધારણની કલમ…… થી તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે.?

8 / 10

ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુક્તિ કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ?

9 / 10

આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ - 267 પ્રમાણે કઈ જોગવાઈ છે ?

10 / 10

વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

Your score is

0%

 

આ ટેસ્ટ વિશેનો અભિપ્રાય અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવો. જેથી અમે તમારા માટે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.

Plz share this post

Leave a Reply