Site icon

Std 10 Science Section A Quiz

👉 જ્યાંથી સાંભળવું હોય ત્યાં ક્લિક કરો
50

Std 10 Science Section A Quiz

વિભાગ A હેતુલક્ષી પ્રશ્નો

કુલ ગુણ - 24

પોતાનું  નામ લખો.

1 / 24

પાણીમાં કળીચુનો ઉમેરતા તીવ્ર અવાજ ઉત્પપન્ન થાય છે,આ પ્રક્રિયા કેવા પ્રકારની કહેવાય? (i)સંંયોગીકરણ(ii)ઉષ્માશોષક(iii)ઉષ્માક્ષેપક(iv)રેડોક્ષ

2 / 24

મંદ HCl ને Znના ટુકડા રાખેલી કસનળીમા ઉમેરતા ________ .

3 / 24

નીચેનામાંથી કયું એસિડિક પ્રબળતાનો સાચો ચડતો ક્રમ આપે છે?

4 / 24

સોડિયમ કાર્બોનેટ એ બેઝિક ક્ષાર છે, કારણ કે તે ........ નો ક્ષાર છે.

5 / 24

વિદ્યુતના તાર વિદ્યુતરોધક (insulating) પદાર્થનું આવરણ ધરાવે છે. સામાન્ય રીતે આ આવરણ તરીકે .......... વપરાય છે.

6 / 24

નીચેનામાંથી કઈ ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી?

7 / 24

નીચેનામાંથી કયા સંયોજનમાં – OH ક્રિયાશીલ સમૂહ હોય છે ?

8 / 24

એમોનિયા (NH3) નો અણુ  કયા પ્રકારના રાસાયણિક બંધ ધરાવે છે ?

9 / 24

પાચનમાર્ગમાં ખોરાક સાથે મિશ્ર થતો સૌપ્રથમ ઉત્સેચક કયો છે?

10 / 24

મૂત્રપિંડના ગાળણ એકમ તરીકે ........ ઓળખાય છે.

11 / 24

થાયરોક્સિન અંતઃસ્રાવની ઉણપથી કયો રોગ થાય છે?

12 / 24

સુનિલે લંબમજ્જાના કાર્ય નીચે મુજબ લખ્યા છે. નીચેના પૈકી કયું કાર્ય તેણે ખોટું લખ્યું છે?

13 / 24

પુષ્પમાં ફલિત અંડકોષ વિકાસ પામી શું ઉત્પન્ન કરે છે?

14 / 24

વનસ્પતિના કયા ભાગો વાનસ્પતિક પ્રજનન દ્વારા નવા છોડનું નિર્માણ કરે છે?

15 / 24

મનુષ્યના દૈહિકકોષોમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે?

16 / 24

નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?

17 / 24

10 સેમી, 20 સેમી, 25 સેમી અને 50 સેમી કેન્દ્રલંબાઈ ધરાવતા લેન્સ પૈકી કયા લેન્સનો પાવર સૌથી વધુ હોય ?

18 / 24

આરતીને આંખની દ્રષ્ટિની ખામી છે, તેના માટે દૂરબિંદુ તેનાથી  2 m અંતરે છે, તો તેનો અર્થ....

19 / 24

પાવર નો SI એકમ ________ છે.

20 / 24

બે અવરોધોને શ્રેણીમાં જોડતાં તેમનો સમતુલ્ય અવરોધ 10 Ω થાય છે, જયારે સમાંતરમાં જોડવામાં આવે, ત્યારે સમતુલ્ય અવરોધ 2.1Ω થાય છે. તો બંને અવરોધોનું મૂલ્ય _________ છે.

21 / 24

શોર્ટસર્કિટ થતા વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ ____________.

22 / 24

લીલા કલરનું અવાહક આવરણ લગાડેલ વાયર _______ હોય છે.

23 / 24

ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ કારણકે………..

24 / 24

નીચે દર્શાવેલ આહાર – શૃંખલામાંથી જો હરણને કાઢી લેવામાં આવે તો શું થશે?

ઘાસ → હરણ → વાઘ

Your score is

0%

Plz share this post
Exit mobile version