Site icon

HMAT PAPER-2 QUIZ No. 7 અધિનિયમ – 1972

આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Head Masters Aptitude Test (HMAT)

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

♦ પ્રશ્નપત્ર – ર માં વહીવટી સંચાલનમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામા આવ્યો છે.

⇒ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનું માળખું, તેની કચેરીઓનું કાર્ય અને પરસ્પર વ્યવહારતેમજ આંતર સંબંધો (શિક્ષણ વિભાગ, કમિશ્નર કચેરી, ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ, જી.સી.ઇ.આર.ટી., પાઠ્યપુસ્તક મંડળ,જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી વિગેરે)

⇒ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭૨.

⇒ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪.

⇒ ગ્રાન્ટ ઇન એઇડ કોડ-૧૯૬૪.

ક્વિઝ – 7 અધિનિયમ – 1972

⇒ ક્વિઝ – 7 અધિનિયમ – 1972માં ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ અધિનિયમ – 1972નો સમાવેશ કરવામા આવ્યો છે.

442

ક્વિઝ - 5 :- ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ અધિનિયમ – 1972 :-પ્રશ્નપત્ર - 2 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 12

તમારી શાળામાં ભણતા વિદ્યાર્થીના વાલી તેના બાળકની જન્મ તારીખ સુધારવા માંગે છે. તો ‘ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974 ’ નાં કયા વિનિયમમાં ઠરાવેલ પુરાવા મેળવશો?

2 / 12

ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974 ની જોગવાઇ મુજબ શાળાએ વેકેશન સહિત 80 દિવસો કરતાં વધુ નહિં તેટલી રજા પાડશે તે ઉપરાંત તેને કયા દિવસોની રજા મળવાપાત્ર થશે?

3 / 12

માધ્યમિક શિક્ષણ વિભાગમાંથી ધોરણ-8 સંપૂર્ણપણે કયા વર્ષથી બંધ કરવામાં આવેલ છે?

4 / 12

રાજ્યમાં સને 2010 થી શરૂ કરેલ ‘ગુજરાત ઓપન સ્કૂલ‘ એ કયા સ્તરના શિક્ષણ માટેની સ્વાયત સંસ્થા છે?

5 / 12

વિદ્યાર્થીના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં કઇ બાબત જોવા નહિ મળે?

6 / 12

‘બોર્ડને આદેશો આપવાની રાજ્ય સરકારની સત્તા રહેશે’ આ બાબત અધિનિયમની કઇ કલમમાં જોવા મળશે?

7 / 12

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 માં કુલ કેટલી કલમો છે?

8 / 12

રાજ્ય સરકાર નીચેના પૈકી કઇ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 ની તમામ જોગવાઇઓ અથવા તે પૈકી કોઇ પણ જોગવાઇમાંથી મુક્તિ આપી શકશે?

9 / 12

રજીસ્ટર થયેલી તમારી માધ્યમિક શાળાએ જે તે શૈક્ષણિક વર્ષમાં કેટલા દિવસો કરતા ઓછા ન હોય તેટલા દિવસો સુધી શિક્ષણ આપવું જોઇએ ?

10 / 12

કોઇ શાળા વિદ્યાર્થીના વાલી પાસે રોકડ કે વસ્તુ સ્વરૂપે શાળામાં પ્રવેશ આપવા માટે દાન સ્વીકારવા બદલ દોષિત જણાય છે તો ‘ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974' ની જોગવાઇ મુજબ શું થઇ શકે?

11 / 12

અન્ય રાજ્યમાંથી એક વિદ્યાર્થી ‘શાળા છોડ્યાનું પ્રમાણપત્ર’ લઇ તમારી શાળામાં પ્રવેશ માટે આવે છે. ત્યારે તે પ્રમાણપત્ર પર સામી સહિ (કાઉન્ટર સાઇન) કોની હોવી જોઇએ?

12 / 12

હાલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના વર્ગ ખંડમાં શિક્ષકનું ટેબલ, બ્લેકબોર્ડ તથા જરૂરી સાધન સામગ્રી માટે જરૂરી જગ્યા ઉપરાંત વિદ્યાર્થી દીઠ કેટલા ચોરસ ફુટની જગ્યા હોવી જરૂરી છે?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Plz share this post
Exit mobile version