આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 3 શાળાકીય નેતૃત્વ

આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 3 શાળાકીય નેતૃત્વમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ મેનેજમેન્ટના મૂળ સિદ્ધાંતો

⇒ શાળાના સંદર્ભમાં મેનેજમેન્ટના સિદ્ધાંતો

⇒ વ્યવસ્થાપનના કાર્યો અને ફરજો

⇒ માનવ સંશાધનના સિદ્ધાંતો

⇒ પ્રેરણા (મોટીવેશન)

⇒ નિર્ણય હેતૂથી માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન

⇒ નેતૃત્વના ગુણો

આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Head Masters Aptitude Test (HMAT)

આચાર્ય અભિરૂચિ કસોટી ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

ક્વિઝ – 3 શાળાકીય નેતૃત્વ

783

ક્વિઝ - 3 શાળાકીય નેતૃત્વ :- પ્રશ્નપત્ર - 1 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 10

પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતો યુનિક આઇ.ડી. (UID) નંબર કેટલા અંકનો હોય છે?

2 / 10

‘પ્રેરણા’ માટે શું સાચું નથી.

3 / 10

“વસુધૈવ કુટુમ્બકમ” સૂત્ર કયા પ્રકારની ‘પ્રેરણા’ હેઠળનું શ્રેષ્ઠ ઉદાહરણ છે?

4 / 10

નીચે પૈકી કઇ વિગત શાળા કક્ષાએ નિભાવવામાં આવતા જનરલ રજીસ્ટરમાંથી મળશે નહિં?

5 / 10

શાળા વ્યવસ્થાપન કેવી પ્રક્રિયા છે?

6 / 10

આચાર્યના કાર્યો અને તેની સાથે સંબંધિત પ્રવૃત્તિઓ ધ્યાને લઇ નીચે પૈકી કયો વિકલ્પ યોગ્ય નથી?

7 / 10

વિદ્યાર્થીઓનાં સંગૃહિત માહિતી પત્રક (CUMULATIVE FORMAT) માટે નીચેનામાંથી શું યોગ્ય છે?

8 / 10

પ્રેરણાઓના શ્રેણીક્રમનો સિધ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા?

9 / 10

નીચે પૈકીનું કયું રેકર્ડ શાળામાં કાયમી સાચવવાનું રેકર્ડ છે?

10 / 10

વ્યવસ્થાપનના કાર્યો સંબંધે નીચે પૈકી કયો વિકલ્પ યોગ્ય નથી?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Plz share this post

Leave a Reply